Election : પેટાચૂંટણીના ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ

પેટાચૂંટણીના ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ છે. કઢી અને વિસાવદર બેઠક પર યોજાશે પેટા ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ જાહેર કરી શકે છે.


Election | પેટાચૂંટણીના ફોર્મની છેલ્લી તારીખ 

  • રહેલી કોંગ્રેસ અને આપ ફક્ત બેઠકની પેટા ચૂંટણીમાં સામસામે આવી ગઈ છે કોંગ્રેસ અને આપ વચ્ચે આક્ષેપ અને પ્રતિઆક્ષેપ થઈ રહ્યા છે વિસાવદરમાં અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ ભાજપની નોકરી કરે છે અને ભાજપના આદેશો પર ચાલે છે કોંગ્રેસ ભાજપના ખોળામાં બેઠી છે તેવું પણ કેજરીવાલે ઉમેર્યું જેની સામે કોંગ્રેસ એમએલએ જીગ્નેશ મેવાણીએ જવાબ આપતા કહ્યું કે કેજરીવાલ બકવાસ કરે છે.
  • બીજેપી કી નોકરી કરતી હે કોંગ્રેસ કરતી હે કે નિ કરતી હૈ અરવિંદ કેજરીવાલે ગઈ કાલે કહ્યું કે ગુજરાત કોંગ્રેસ એ ગુજરાતની જનતાને ભાજપની સર્વિસમાં છે આ બકવાસ છે ને આ નોનસેન્સ છે ચાર ફૂટેલી કારતૂસોના કારણે આખી ગુજરાત કોંગ્રેસ બદનામ ના થવી જોઈએ એટલું જ નહીં મેવાણીએ પોતાની જ પાર્ટી પર પણ ટોણો મારતા કહ્યું કે ચાર ફૂટેલી કારતૂસોને કારણે આખી કોંગ્રેસ બદનામ ન થવી જોઈએ એવી કોંગ્રેસની ફૂટેલી કારતૂસોને કાઢીને પાર મૂકોને એટલે વાત ફતે આમ તો બે બેઠકની પેટા ચૂંટણીમાં ત્રિપાખીઓ જંગ છે પરંતુ હાલમાં એક સમયે ગઠબંધન વાળા બે પક્ષો કોંગ્રેસ આપ સામસામે આવી ગયા છે.
  • મેવાણીએ કોંગ્રેસમાં ફૂટેલી કારતૂસની વાત શું કરી તોડી જ વારમાં ભરાઈ ગયા છેલ્લે પ્રમુખે પણ આપવો પડ્યો જવાબ પોતાની જ પાર્ટીમાં ફૂટેલી કારતૂસોને કાઢી દેવાની વાત કરનાર કોંગ્રેસ એમએલએ જીગ્નેશ મેવાણીના ફોટા વાયરલ થયા છે. સાથે સવાલો પણ ઊભા થયા છે. મેવાણીના મિત્રને કડી આપમાંથી ટિકિટ મળી હોવાની વાત હાલ ટોક ઓફ ધી ટાઉન બની છે.
  • કડી બેઠકથી આપના ઉમેદવાર જગદીશ ચાવડા સાથેના મેવાણીના ફોટા વાયરલ થયા. જગદીશ ચાવડા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચનો સક્રિય સભ્ય છે અને જીગ્નેશ મેવાણીએ વર્ષ 2016 માં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની રચના કરી હતી. એક તરફ આપ એ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે તો મેવાણીએ પલટવાર કર્યો છે. તે સમયે જ મેવાણી અને જગદીશ ચાવડાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા.

Election | પેટાચૂંટણીના ફોર્મની છેલ્લી તારીખ 

  • ચાવડાએ અગાઉ કડી કોંગ્રેસ પ્રભારી તરીકેની જવાબદારી પણ સંભાળી હતી. જીગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે હવે તો બીજા પક્ષના નેતા પણ કહી ગયા કે તમારામાં ફૂટેલી કારતુસો ભરી છે. કાઢોને શેની રાહ જુઓ છો તો પોતાની પાર્ટી માટે ટોણો મારનાર મેવાણીને પ્રદેશ પ્રમુખે પણ જવાબ આપ્યો અને કહ્યું કે પરિવારની વાત પરિવારના પ્લેટફોર્મમાં કરવી જોઈએ. નકલનો ચાલી રહ્યો છે ખેલ.
  • બજારમાં કંઈ પણ ખરીદો એકવાર ચેક જરૂર કરજો. બજારમાંથી ખાદ્ય ચીજોની ખરીદી કરો તો અચૂક ચેક કરી લેજો પૈસા માટે નકલનો ખેલ કરી કેટલાક લેભાગુઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરી રહ્યા છે અરવલ્લીના ભિલોડાથી આવાજ એક નકલનો ખેલનો પરદાફાશ થયો છે. ભિલોડામાં શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો પકડાઈ પાડ્યો છે. આ સાલ જીઆઈડીસીમાં બાપાશ્રી નામની પેઢીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડીને શંકાસ્પદ 4039 કિલો ઘી અને 397 કિલો ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. આ સાથે જ ખાદ્ય વિભાગે કુલ 23.
  • 93 3 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો. ખાદ્ય વિભાગના મતે ઘી અને માખણનો જથ્થો શંકાસ્પદ છે અને તેથી જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કુલ સાત નમૂના લીધા અને નમૂના તપાસ માટે ગુજરાત રાજ્યની ફૂડ લેબોરેટરીમાં મોકલાયા. જ્યાં નમૂનાના પરિણામોના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે. અરવલ્લી એસઓજી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને એફએસએલ ટીમની સંયુક્ત કાર્યવાહી કરીને આ દરોડા પાડ્યા હતા.
  • છેલ્લા કેટલાક સમયથી આ જીઆઈડીસીમાં શંકાસ્પદ ઘી બનતું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. આ માહિતીના આધારે બંને વિભાગો ઓપરેશન પાર પાડ્યું. આ શંકાસ્પદ ઘી ક્યાં ક્યાં મોકલવામાં આવતું હતું તે અંગે પણ તપાસ ચાલી રહી છે. કાયદે કતલખાના મામલે મોટો ખુલાસો જૂથ અથરામણમાં છ ની ધરપકડ અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં જૂથ અથરામણ મામલે પોલીસે છ આરોપીની ધરપકડ કરી છે.
  • ગેરકાયદે કતલખાને લઈ જતા પશુઓને બચાવવા જતા બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી અને પશુઓને લઈ જતા બે વાહનોને રોકતા મામલો બીચક્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો અને ટ્રાફિક જામ પણ દૂર કર્યો. જે બાદ સમગ્ર મામલે પોલીસે વિગતે તપાસ હાથ ધરી. સસીટીવીના આધારે પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે કેટલાક લોકોએ ચાંદઘેડાથી ત્રણ બોલેરો વાનનો પીછો કર્યો અને દિલ્હી દરવાજા પાસે રોકીને બોલેરો વાનને ડ્રાઇવરને માર મારીને મોબાઈલ ફોન લૂટી લીધા જે મામલે માધુપુરા પોલીસે ગુનો દાખલ કરીને છ આરોપીની ધરપકડ કરી જો કે આ સિવાય અન્ય કોઈ ગુનામાં શામેલ છે કે કેમ તે અંગે.

આવી અન્ય માહિતી મેળવવા માટે 

અહીં ક્લિક કરો 

  • પણ વધુ તપાસ શરૂ કરી છે. પોલીસની ખાખી પર કેટલાક પોલીસ જવાનો લગાવી રહ્યા છે કલંક નશો કરીને ડ્રાઈવિંગ કરનારને પકડવા પોલીસ ડ્રિંક એન્ડ ડ્રાઈવ યોજ છે પણ જો આજ પોલીસ કર્મીઓ નશો કરી ડ્રાઈવિંગ કરે તો આ સવાલ અમે નહીં પરંતુ ગુજરાતની જનતા પૂછી રહી છે. છેલ્લા છ દિવસમાં રાજ્યના અલગ અલગ ત્રણ સ્થળોએ જે બનાવો બન્યા તે ટોક ઓફ ધી ટાઉન બન્યા છે.
  • ખુદ પોલીસ કર્મીઓ જ નશામાં ધૂત બનીને અકસ્માત સર્જી રહ્યા છે. આવો જ એક બનાવ અમદાવાદના રાણીપના બકરા મંડી પાસે બન્યો. માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ ભજાવતા કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલાએ નશામાં ચૂર બની પાંચ વાહનોને અડફેટે લીધા કોન્સ્ટેબલના અકસ્માતમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા નશોરી પોલીસ કર્મી એવો અકસ્માત કર્યો કે લારી અને ટુ વહીલરના ભૂકા બોલી ગયા બનાવ બાદ રોશી રયેલા ટોળાએ કોન્સ્ટેબલ યુવરાજને સ્થળ પર જઈ મેથી પાક ચખાડ્યો સ્થાનિકોનો આક્ષેપ છે કે પોલીસ કર્મીએ નશો કર્યો હતો.
  • બેફામ બનેલા નશેડી પોલીસ કર્મીનો આ પહેલો કિસ્સો નથી. અગાઉ વડોદરાના છાણી વિસ્તારમાં એક વર્દીધારી પીએસઆઈએ પોલીસની આબરૂને જ લાંછન લગાડી દીધું. પીએસઆઈએ નશામાં ધૂત થઈને ત્રણ વાહનો નડફેડે લીધા હતા. જેના પગલે છાણી પોલીસે આરોપી પીએસઆઈની ધરપકડ કરી હતી. ઘટના બાદ નર્મદા જિલ્લા એસપીએ પીએસઆઈ યોગેન્દ્રસિંહ હરિસિંહ પઢિયારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા અને તેની સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી હતી.
  • તો અમદાવાદના સાઉથ બોપાલમાં આવેલા વીઆઈપી રોડ પર બે દિવસ પહેલા અકસ્માત સર્જાયો. નશામાં ધૂત બનેલા કાર ચાલકે એક્ટિવા ચાલક મહિલાને અડફેડી લીધી હતી. નવાઈની બાબત એ પણ હતી કે કાર ચાલકે અકસ્માત કર્યા બાદ પોતાની ઓળખ પીઆઈ તરીકે આપી હતી. અકસ્માતને પગલે ટોળું એકઠું થઈ જતા ચાલકે પૈસા આપીને પતાવાટની ઓફર કરી