અન્ય સમાચારો પર નજર કરીએ તો સુરતમાં શ્રમિકની બાળકીની હજુ પણ ભાળ નથી મળી એક વર્ષની બાળકીને શ્વાન ખેંચી ગયો હતો ત્રણ દિવસ વેત્યા છતાં પણ હજી સુધી બાળકીની કોઈ ભાળ મળી નથી.
Surat Child Missing News
- કામરેજના વાવ ગામે બની હતી ઘટના ત્યારે ઘટના મામલે કામરેજ તાલુકા કોંગ્રેસ મેદાને આવ્યું છે અને અધિકારીઓને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જોપાંચ કેસાત દિવસમાં બાળકીના પરિવારને વળતર કે ન્યાય નહીં મળે તો કોંગ્રેસ આંદોલન કરશે તેવું કહ્યું છે.
- જે પણ જવાબદાર વિભાગ છે તેમની ઓફિસે જઈને ઘેરાવો કરશે તેવી પણ ચીમકી ઉચારવામાં આવી છે. જે બાંધકામમાંથી જે શ્રમિકની દીકરીને સ્વન એટલે કે હજુ સુધી તપાસમાં એ નથી આવ્યું કે કોણ લઈ ગયું છે. પોલીસ તપાસ કરી રહી છે બે દિવસથી મારે ખાલી એટલું કહેવું છે કે શ્રમ અને રોજગાર મંત્રી જો સુરત જિલ્લાના હોય અને આ શ્રમિકો માટે કોઈ સુવિધા ઊભી ન થતી હોય તો એના માટે એક પ્રશ્ન છે કે એને કંઈક કરવું જોઈએ તો શ્રમ અને રોજગારની વાત જો કરીએ તો જ્યારે શ્રમિકો જ્યારે આવે અને બાંધકામ શરૂઆત થતી હોય તો એ લોકો એના માટે તમામ રહેવાની અને લોટરીની તમામ સુવિધા ઊભી કરવાની હોય છે પણ આવી રીતે જ્યારે ખેતરાળી
- બાંધકામ થતું હોય આવી રીતે ખુલ્લા આમાં અને આવી રીતે કોઈનું નાની એક એક વર્ષની બાળકીનું મોત નીપજે એના પરિવારની પરિસ્થિતિ કેટલી ગંભીર હશે સમાચારમાં આગળ વાત કરીએ ચૂંટણી પહેલા જે ડખો સર્જાયો છે તેના આવે છે. જૂનાગઢ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં સાધુ સંતો હવે મેદાનમાં આવ્યા છે ગોપાલ ઇટાલિયા સામે મહેશગીરીનો આક્રોશ જોવા મળ્યો છે સનાતન ધર્મ વિરુદ્ધ ગોપાલ ઇટાલિયાએ ટિપ્પણી કરી હતી ગોપાલ ઇટાલિયાની ટિપ્પણીથી મહેશગીરી બાપુમાં આક્રોશ જોવા મળી રહ્યો છે મહેશગીરી બાપુ ભૂતનાથ મંદિર અને રાણપુર રામેશ્વર મહાદેવ મંદિરના મહંત છે કથાઓમાં જનાર માતા બહેનોને નાચવાવાળા
- કહ્યા છે ઇટાલિયાએ અને મહેશગીરી સનાતન ધર્મ વિરોધી પ્રવૃત્તિ કરનાર છે ગોપાલ ઈટાલિયા તેવું પણ કહ્યું છે ધર્મ છે તો આપણે છે આ વાત તમના દ્વારા કરવામાં આવી છે તો મહેશગિરી કંસ અને રાવણ જેમ ધર્મના વિરોધમાં હતા તેમ આ ગોપાલ ઈટાલિયા સનાતન ધર્મનો વિરોધી છે બધા આગળ આવી આવા લોકોને ભગાડો અને ગામમાં ઘૂસવા ન દેવા ગ્રામજનોને મહેશગીરીની હાકલ કરવામાં આવી છે.

- ગોપાલ ઇટાલિયા મંદિરો કથાઓ બંધ કરવા માંગે છે ત્યારે મહેશગીરી ગોપાલ ઇટાલિયા લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે તેવી પણ વાત કરવામાં આવી છે. એમ કહું છું કે જે આ પોતાના માતા દીકરીઓને નાચવાવાળી કહી રહ્યો છે આપણા ભક્તોને હિજડા કહી રહ્યો છે દરેક ગામના અંદર છાજીયા લેવા જોઈએ બેનો દીકરીઓએ અને આને ગામમાંથી ભગાડી મૂકવો દેવો જોઈએ અત્યારે મંદિર મંદિર જઈ રહ્યો છે કોઈ પુજારી મુખિયાઓ હું એમને અપીલ કરું છું કે મંદિરમાં ઘુસવા ની દેતા આજે રાવણ અને કંસ અને એવા બધા જે થઈ ગયા આ કળયુગનો ધર્મને ધતીિંગ કરવા વાળો આ આવ્યો છે અત્યારે ધર્મના નામે દુષ્પ્રચાર
|
|
- કરીને હવે અત્યારે ધર્મનો આશ્રને પ્રચાર કરી રહ્યો છે મંદિરને શોષણનું ઘર કહી રહ્યો છે વિસાવદર વિધાનસભાપે પેટા ચૂંટણીમાં ખાતરનો મુદ્દો ગાજો અને આપ નેતાના આરોપ છે ભાજપ નેતાનું નિવેદન આપના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાનું નિવેદન દારૂ ખુલેઆમ મળે છે પરંતુ ખાતર નહીં તેવું કહેવામાં આવ્યું છે. ખેડૂતોની હાલત જુઓ કે આ ગુજરાતમાં દારૂ ઉપર પ્રતિબંધ છે કહેવાતો પણ જોઈએ ત્યાં મળી જાય છે ને જોઈએ એટલો મળી જાય છે પાંચ બોટલ જોતી હોય તો ક્યારેય બુટલેગર એમ ન કે બે જ આપીશ ત્રણ પછી આપીશ પણ ખાતર તમારે ત્રણ થેલી જોતી હોય તરત એમ કે એક જ મળશે બે ની મળે ખાતર
- ઉપર પ્રતિબંધ નથી ખાતર તો છૂટથી વેચવાની વસ્તુ છે પણ પૈસા દેતા ખાતર ન મળે દારુ તમ કયો ને આવીને આપી જાય કેડામાં મંગાવ કેડામાં આપી જાય ઘરે મંગાવ ઘરે આપી જાય તો ખાતર મુદ્દે જયેશ રાદળિયાનો વરતોલ પ્રહાર સામે આવ્યો છે ખાતરનો કોઈ પ્રશ્ન જ નથી તેવો કહેવામાં આવ્યો છે ખાતરની જરૂર પડે તો મને ફોન કરજો તેવો કહ્યો છે. ખાતરનો પ્રશ્નાર્થ બને કે જો અમારી જવાબદારી છે 700 ટન ખાતર તમારે વિસાવદર ફેસમાં તાત્કાલિક તમને પોકાડી અને કાઈ ઇશયું નથી તમને હજી કહું છું એમાં કે તમને મુશ્કેલી પડે પાયાનું ખાતર તો ડીએપી જતું એનપીકે યુરિયા ગેસ હોય
- ક્યાંય ફોન જોતું હોય ને આ જયેશ સાદરણીયાને જવાબદારી છે તમારે કિરીટભાઈને ફોન નથી કરો તમારે જ્યાં ખાતરની જરૂર પડે ત્યાં મને કેજો અહિયા તમે માંગશો ને એટલે બીજે ત રેન્ક તમારા પાદરમાં આવીને ઉભી જ વિસાવદર પેટા ચૂંટણીમાં પહેલા નારાજગીના સુર ઉઠ્યા છે અને ચુવાડિયા ઠાકોર સમાજની નારાજગી જોવા મળી રહી છે. વિસાવદર પેટા ચૂંટણીમાં ચુવાડિયા ઠાકોર સમાજનું 40 થી 50,000 વોટિંગ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
- વધુ મતદારો હવા છતાં અવગણદા થતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તો ઠાકોર સમાજના આગેવાને તો એમ પણ કહ્યું છે કે વિસાવદરમાં ભાજપ મોવડી મંડળ ઠાકોર સમાજના નેતાને પ્રચારમાં નહીં ઉતારે તો ભાજપને નુકસાન થશે તેવું કહ્યું છે. વિસાવદર પેટા ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર લવિંગજી ઠાકોર તેમજ ડોક્ટર બુજપરા અને ચંદુભાઈ શિહોરાને પ્રચારમાં ઉતારવા માંગ કરવામાં આવી છે.
- અમારા સમાજને કાઈક સૌરાષ્ટ્રમાં અવડું બધું પ્રતિનિધિત્વ હોય સૌરાષ્ટ્રની દરેક વિધાનસભામાં 30 30 40 40 હજનું વોટિંગ હોય તો અમને ક્યાય ગણતા નથી આ એની વેદના છે અમરેલી જિલ્લામાં સુરેન્દ્રનગર જિલ્લામાં મોરબીમાં જામનગર જૂનાગઢ જિલ્લો આખો પેકે પેક ચુવાડિયાના તમામ ગામડા ચુવાડિયાના વિસાવદરમાં ખાલી વિસાવદર પ્રોપર ગામમાં 22 ગામ ચુવાડિયા કોરી ઠાકોર સમાજના છે રાણપુરમાં તમામ ગામ 10 થી 12 ગામ ભેસાણમાં 18 ગામ વિસાવદર વિધાનસભા ચૂંટણી પહેલા આપમાં ભડકો સર્જાયો છે પ્રદેશ સંગઠન મંત્રી હિતેશ વઘાસિયાએ રાજીનામું આપ્યું છે તો પાર્ટી દ્વારા સતત થતી અવગણનાને લઈને રાજીનામું
- આપવામાં આવ્યું છે હિતેશ વઘાસિયાએ અપક્ષમાંથી ઉમેદવારી કરી છે પાર્ટીમાંથી ટિકિટ ન મળતા અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે તો ઉમેદવાર ગોપાલ ઈટાલિયા સામે આક્ષેપો પણ કર્યા છે